જાતિવાદ અને તેનું મૂળ?
જાતિવાદ એ માણસની માનસિકતાઓએ ઉભી કરેલી વ્યવસ્થા છે. એ કોઈ ૩૭૦ની કલમ જેવી નથી. આવા હથોડાથી જાતિવાદ દુર નહીં જાય.
અને રહી વાત ગાંધીજીની જાતીવાદ તરફની વિચારધારા તો પહેલા તો એ સમયની સીમા એ પહોંચવું પડે. ત્યારે જાતિવાદ એક સંપૂર્ણ સ્વચાલિત વ્યવસ્થા હતી. જેને કોઈ ભરણપોષણની જરૂર ન હતી. એ ગાંધીજી સમજતા હતા. અને એ સમયે જાતિવાદ કરતા પણ ગુલામીમાંથી આઝાદ થવું વધારે પ્રાથમિક હતું.
એટલે ગાંધીજી પર કોઈપણ ઓપીનીયન અપાય એ પહેલા આપણે તમામ પરિસ્થતિનો વિચાર કરવો જ જોઈએ.
જાતિવાદ દુષણ છે તો એને સામાન્ય કક્ષા એ રાખવું જ જરૂરી છે. વિરોધ હવે તેની ગરિમાની હદને પાર કરી રહી છેે. કારણકે જે દુષણ સામાન્ય હતું એ હવે મજબુત બની રહ્યું છે. અને મજબુત વસ્તુ ક્યારેય એકલી ન હોય. એને સાચવી રાખવાના કારણો પણ આપણે જ આપીએ છીએ.
લોકોમાં મૂળ તકલીફ એકબીજાનાં પ્રત્યેની અદેખાઈની છે. લોકો પોતપોતાના ગ્રુપમાં રહે છે એની નથી. એ ક્યારે સમજશું?
जातपात को अब होगा कटना
काम करो सब अपना-अपना
#કમલમ
અને રહી વાત ગાંધીજીની જાતીવાદ તરફની વિચારધારા તો પહેલા તો એ સમયની સીમા એ પહોંચવું પડે. ત્યારે જાતિવાદ એક સંપૂર્ણ સ્વચાલિત વ્યવસ્થા હતી. જેને કોઈ ભરણપોષણની જરૂર ન હતી. એ ગાંધીજી સમજતા હતા. અને એ સમયે જાતિવાદ કરતા પણ ગુલામીમાંથી આઝાદ થવું વધારે પ્રાથમિક હતું.
એટલે ગાંધીજી પર કોઈપણ ઓપીનીયન અપાય એ પહેલા આપણે તમામ પરિસ્થતિનો વિચાર કરવો જ જોઈએ.
જાતિવાદ દુષણ છે તો એને સામાન્ય કક્ષા એ રાખવું જ જરૂરી છે. વિરોધ હવે તેની ગરિમાની હદને પાર કરી રહી છેે. કારણકે જે દુષણ સામાન્ય હતું એ હવે મજબુત બની રહ્યું છે. અને મજબુત વસ્તુ ક્યારેય એકલી ન હોય. એને સાચવી રાખવાના કારણો પણ આપણે જ આપીએ છીએ.
લોકોમાં મૂળ તકલીફ એકબીજાનાં પ્રત્યેની અદેખાઈની છે. લોકો પોતપોતાના ગ્રુપમાં રહે છે એની નથી. એ ક્યારે સમજશું?
जातपात को अब होगा कटना
काम करो सब अपना-अपना
#કમલમ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો