ગોખણપટ્ટી અને ભણતર?

સ્કૂલમાં ઉપયોગમાં લેવાયેલી તમામ આવડતો જીવનમાં કામ લાગે જ છે સિવાય કે ગોખણપટ્ટી. તેમ છતાં ખબર નથી પડતી કે ગોખણપટ્ટી ને જ કેમ મહત્વ આપવામાં આવે છે? શું એવી સિસ્ટમ ન હોવી જોઈએ કે જેમાં બાળકોને એવાં અઘરા પ્રશ્નો પૂછવામાં આવે કે જેને સમજવામાં જ એમની બુદ્ધિની કસોટી થઈ જાય. ત્યારબાદ એમને પ્રશ્નોના જવાબ ગમે તે સાહિત્યમાંથી લખવાની છૂટ. જેમકે અંગ્રેજી વિષયમાં પેસેજ પ્રશ્નોત્તરી.

આ તો જસ્ટ વિચાર છે. બાકી ગોખણપટ્ટી ક્યારેય કામ નથી લાગી. દરેક જગ્યાએ અનુભવ અને કન્સેપટ જ માંગ્યો છે..!

- કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ