બે જ રસ્તા છે

બે જ રસ્તા છે.

જન્મો, કર્મ કરો અને મૃત્યુ
જન્મો, પ્રેમ કરો અને અમર થઈ જાઓ

અહીં પ્રેમનો અર્થ ઊંડાણમાં છે. આ દુનિયામાં જે જે વ્યક્તિઓ એમના મૃત્યુ બાદ પણ હજી જીવે છે તેઓ અમર છે. તેઓને નક્કી કોઈ પણ વ્યક્તિ, દેશ, વસ્તુ પ્રત્યે એટલી અદમ્ય ભાવના સાથે કર્મ કર્યું હશે કે તેઓ અમરત્વ પામી ગયાં. અને એમની ચાહમાં કરોડો લોકોની તકલીફોનું સમાધાન મળ્યું છે.

- કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ