જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી
ઈશા ફાઉન્ડેશન, તમિલનાડુ સ્થિત, સદગુરુએ નિંદ્રા ઉપર ખુબ જ આંખ ઉઘાડનારી ચર્ચા કરી હતી.
એમણે કહ્યું કે, "જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી.
ફક્ત "આરામ" કરવો જ અનિવાર્ય છે. એમણે આગળ જણાવ્યું કે,
જો તમે મેરેથોન માં ભાગતા હો તો જો કલાકની દોડ પછી જો ઉભું રહેવાની ઈચ્છા થાય તો એ આરામ છે.
જો લાંબો સમય ઉભા રહ્યા હોવ અને બેસવાની તક મળે અને તમને બેસ્યા પછી જે આનંદ આવે એ આરામ છે.
તમે લાંબો સમય ડેસ્ક પર બેસ્યા હોવ અને સેજ સુવાની ઈચ્છા થાય તો એ આરામ છે.
નિંદ્રા એ આરામનો એક પ્રકાર છે. બીજું કશુંજ નહીં.
- સદગુરુ
આવી જ રીતે, શરીરને નાહકનાં વિચારો અને આદર્શોથી ભરી લેવાની જરૂર નથી. કોઈપણ નિયમ પાછળ નાં તથ્યની ખોજ થવી જરૂરી છે. અને એજ તો છે સત્યની શોધ. એટલે કે ઈશ્વરની શોધ.
કદાચ આ પ્રકારના અન્ય તથ્યોનાં અંતરિયાળ સત્ય જાણ્યા બાદ જ હાલની કોઈપણ વ્યવસ્થાનું મૂળ નજરે ચડે છે. અને જયારે વ્યવસ્થાનાં બંધારણ પાછળનું સત્ય જાણવા મળે ત્યારે બે ઘટના ઘટે છે.
૧. અન્યાય સામે આક્રોશ
૨. વ્યવસ્થા રૂપી સંતોષ.
એ બંને ગતિ કરાવે છે. કદાચ ત્યારે જ કહેવાતું હશે કે સત્યની શોધ સંપૂર્ણ થઇ. અથવા મોક્ષ પ્રાપ્તિ થઇ. આખરે જીવનના આ જ તો સત્યો ને જાણીપીછાણી રમત આટોપી લેવું એજ તો છે મોક્ષ!
- કમલ
એમણે કહ્યું કે, "જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી.
ફક્ત "આરામ" કરવો જ અનિવાર્ય છે. એમણે આગળ જણાવ્યું કે,
જો તમે મેરેથોન માં ભાગતા હો તો જો કલાકની દોડ પછી જો ઉભું રહેવાની ઈચ્છા થાય તો એ આરામ છે.
જો લાંબો સમય ઉભા રહ્યા હોવ અને બેસવાની તક મળે અને તમને બેસ્યા પછી જે આનંદ આવે એ આરામ છે.
તમે લાંબો સમય ડેસ્ક પર બેસ્યા હોવ અને સેજ સુવાની ઈચ્છા થાય તો એ આરામ છે.
નિંદ્રા એ આરામનો એક પ્રકાર છે. બીજું કશુંજ નહીં.
- સદગુરુ
આવી જ રીતે, શરીરને નાહકનાં વિચારો અને આદર્શોથી ભરી લેવાની જરૂર નથી. કોઈપણ નિયમ પાછળ નાં તથ્યની ખોજ થવી જરૂરી છે. અને એજ તો છે સત્યની શોધ. એટલે કે ઈશ્વરની શોધ.
કદાચ આ પ્રકારના અન્ય તથ્યોનાં અંતરિયાળ સત્ય જાણ્યા બાદ જ હાલની કોઈપણ વ્યવસ્થાનું મૂળ નજરે ચડે છે. અને જયારે વ્યવસ્થાનાં બંધારણ પાછળનું સત્ય જાણવા મળે ત્યારે બે ઘટના ઘટે છે.
૧. અન્યાય સામે આક્રોશ
૨. વ્યવસ્થા રૂપી સંતોષ.
એ બંને ગતિ કરાવે છે. કદાચ ત્યારે જ કહેવાતું હશે કે સત્યની શોધ સંપૂર્ણ થઇ. અથવા મોક્ષ પ્રાપ્તિ થઇ. આખરે જીવનના આ જ તો સત્યો ને જાણીપીછાણી રમત આટોપી લેવું એજ તો છે મોક્ષ!
- કમલ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો