કમ્પની, આત્મીયતા, પ્રોડક્ટ અને સફળતા

એવું કહેવાય છે કે, કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિઓએ કુટુંબની જેમ કામ કરવું જોઈએ. ત્યારે જ કમ્પની એક વિશિષ્ટ પ્રકારનો સફળ પ્રોડક્ટ કે સર્વિસ વહેંચી શકે.

અને સાચી જ વાત છે.... આખું કુટુંબ જ એક સારા એવા નર ને વરરાજો બનાવીને સરે આમ લગ્ન કરી વહેંચી નાખે છે. તમે જ કયો આ લગ્ન કુટુંબ વગર થાય ખરા...?

એ મૂળ વાત પર આવું, જ્યાં સુધી કમ્પનીમાં દરેક કામ કરનાર સાથે આત્મીયતા ન જોડાય અથવા કમ્પની, તેમના કામદારો સાથે આત્મીયતા જોડવામાં નિષ્ફળ બને ત્યારે સૌથી પહેલા અસર એમનાં પ્રોડક્ટ પર પડે છે.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો