ગ્રેવી

ગ્રેવી કોઈપણ શાકમાં એક પ્રકારની ગ્લોબલ સુવાસ લઇ આવે છે. ગ્લોબલ સુવાસ એટલે કે, કોઈપણ મેઈન કોર્ષ વ્યંજનો ગ્રેવી અથવા રસ્સા વગર નથી બનતા.

Related image



દુનિયાનો કોઈપણ વ્યક્તિ ગ્રેવી સાથે ભળેલી વસ્તુને આરામથી ગ્રહણ કરી શકે છે. કારણકે, ગ્રેવી સાથે ભળનાર વસ્તુ મોસ્ટલી એવી હોય છે જે પચવામાં ભારે હોય.

અને ગ્રેવીનાં મસાલા અને તેમાં રહેલા એસીડ દ્રવ્યો દ્વારા પનીર, અન્ય શાકભાજી અથવા નોનવેજનાં ટુકડાઓને પચાવવા માટે અનુકુળ માહોલ ઉભો કરે છે.

ઉપરાંત ગ્રેવી એક પ્રકારે ઓઈલીંગ જેવું કાર્ય પણ કરે છે. જેથી અંતરિયાળ લાળગ્રંથીનો ઘસારો ઓછો થઇ રહે.

ઉપરોક્ત કારણોસર જ ગ્રેવી સાથેનું વ્યંજન ક્યારેય ભારે નથી પડતું. એટલે જ એ ચાલે છે.

ખોરાક પાછળના વિજ્ઞાનને સમજવું ખુબ જરૂરી છે. એ ફક્ત સ્વાદગ્રંથીને વ્હાલ કરવા પુરતું જ નથી.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ