ખરો વેપારી

વેપારી પોતાના ફાયદા માટે ધંધો કરે છે. ફાયદો એટલે કે તેને ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ સાંજે થાળી ભેગા થાય અને એ વેપારી જેને ત્યાંથી એ ખરીદી કરે છે એ લોકો પણ થાળી ભેગા થાય તથા એ આગળ જેને માલ વેંચશે એ વેપારીને ત્યાં પણ અને માલ ખરીદીને વાપરનાર લોકો પણ થાળી ભેગા થશે એટલું વિચારનાર....એટલે ધંધાદારી. બાકી બધા ચોર.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ