માણસનું વ્યક્તિત્વ


માણસનું વ્યક્તિત્વ પાણી જેવું હોય છે. એને સારા એવા "પાત્ર" એટલે કે વાસણમાં રાખવું પડે.. જો ક્યાંક તિરાડ નજરે ચડી..કે ટપકે ટપકે ઢોળાયું જ સમજો.

- કમલ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો