લોઈ નો સબંધ

લોઈ નો સબંધ નિભાવવો અઘરો હોય છે. અને ચાલવા દો તો આસાન હોય છે.
અને લોઈનું  તો નસીબ જ છે વપરાઈ જવું.
જ્યાં સુધી શરીર માં છે ત્યાં સુધી જીવતા છીએ.
એમ જ લોઈ ના સબંધોમાં, સમજણ જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી કુટુંબ જીવતું છે.
૧૦૦૦ પારકાના સમૂહમાં ૧ લોઈના સબંધી ને જોવાનો સંતોષ સમયે જ મળે છે. અને એ સમય જરૂર આવે જ છે.
જયારે હાડકા હોય છે મજબુત પણ ટાઈમે ઈ તૂટી જાય છે પણ લોઈ હમેશા કામ આવે છે.
લોઈ ની કદર કરો... એ થીજી જશે તો દુનિયા નહીં ઉભી રહે પણ જો ચાલવા દીધું હોય તો આજે સમય પેલા લોઈ થીજવાના અનુભવ નહીં થાય.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ