આવનાર સમયમાં શું રોબોટ માનવીનું સ્થાન લઇ શકશે?

જરૂર લેશે, જો માનવી, માનવીનું સ્થાન નહીં લેશે તો! અને એ વાતમાં કોઈ આશંકા નથી મને કે, જો માણસ ને માણસ કામ આવતો હોય તો મજાલ છે કોઈને રોબોટની જરૂર પડે...!

માનવી તેનું ઉત્કૃષ્ટ નથી આપી શક્યો એટલે મશીનની જરૂર પડી. ઠીક છે અહીં વધારે ઊંડું ઉતારવાની જરૂર જણાતી નથી પરંતુ જ્યાં ફક્ત જરૂરીયાત જ રહી ગઈ હોય ત્યાં લાગણી અને સંવેદનાના સ્ત્રોત સમાન માણસની જરૂર નહીં રહે... ત્યાં... રોબોટ જ કામ લાગશે.

- કમલ ભરખડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો