બૌદ્ધિક સ્થળાંતર

ગણીને ભારતથી 7 ગણું નાનું ભૌગોલિક અને લગભગ 10 એક ગણી નાની વસ્તી ધરાવતું  પાકિસ્તાન ભારતને ઉશ્કેરે તેમાં કોઈ મોટી વાત નથી.
આપણું 50% ઉપરનું સાચું બુદ્ધિ ધન તો એ જગ્યાએ વિદેશમાં બેસેલા છે જ્યાં તેઓ જેતે દેશની પૂરતી જરૂરિયાતનો સ્ત્રોત ઘણો ખરો ભારતીય ભેજા બાજોની જ ઉપજ છે.
અને એ દેશો પોતાની અર્થ વ્યવસ્થા અને જગત આધિપત્ય જળવાઈ રહે એટલે આંતકવાદ જેવા સંગઠનો ઉભા કરીને મૂકી દીધાં છે.
એટલે દોષરોપણ કરવાનો કોઈ ભારતીયો પાસે સ્પેસ જ નથી.
જો બંધ જ કરવું હોય તો સ્થળાંતર બંધ કરવું.! આ હાલ તો અતિશયોક્તિ ભર્યું લાગે પણ મૂળ મુદ્દે તકલીફ આ જ છે.

- કમલ ભરખડા.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ