બૌદ્ધિક સ્થળાંતર
ગણીને ભારતથી 7 ગણું નાનું ભૌગોલિક અને લગભગ 10 એક ગણી નાની વસ્તી ધરાવતું પાકિસ્તાન ભારતને ઉશ્કેરે તેમાં કોઈ મોટી વાત નથી.
આપણું 50% ઉપરનું સાચું બુદ્ધિ ધન તો એ જગ્યાએ વિદેશમાં બેસેલા છે જ્યાં તેઓ જેતે દેશની પૂરતી જરૂરિયાતનો સ્ત્રોત ઘણો ખરો ભારતીય ભેજા બાજોની જ ઉપજ છે.
અને એ દેશો પોતાની અર્થ વ્યવસ્થા અને જગત આધિપત્ય જળવાઈ રહે એટલે આંતકવાદ જેવા સંગઠનો ઉભા કરીને મૂકી દીધાં છે.
એટલે દોષરોપણ કરવાનો કોઈ ભારતીયો પાસે સ્પેસ જ નથી.
જો બંધ જ કરવું હોય તો સ્થળાંતર બંધ કરવું.! આ હાલ તો અતિશયોક્તિ ભર્યું લાગે પણ મૂળ મુદ્દે તકલીફ આ જ છે.
- કમલ ભરખડા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો