અંતે નિર્ણય એજ આધારે લેવાતો હોય છે!

કોઈપણ વિષય, વસ્તુ, વ્યક્તિ કે પછી વ્યવસ્થા,
એમનું સંપૂર્ણ થઈ જવું એ તો દુરની વાત છે પરંતુ મારા માનવા મુજબ, કોઈ એક જ નું સંપૂર્ણ થવું છે એવા 100% નિશ્ચય અથવા સંકલ્પ માત્રથી, વ્યક્તિને પોતાની હેસિયત ખ્યાલ આવી જતી હોય છે. બસ નિર્ણય એજ આધારે લેવાતાં હોય છે. અને વ્યક્તિ સફળ અને નિષ્ફળ એજ આધારે બનતો હોય છે.

કમલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો