દ્વેષ

आग न बुझे द्वेष की
भले बरसे मेघ महान

- महाभारत

કહેવાનો તાતપર્ય એજ હશે કે,

ગુસ્સો યોગ્ય હોઈ શકે
દ્વેષ ક્યારેય નહીં.

ગુસ્સાનું કારણ પ્રામાણિક હોય અને ફક્ત ભૂલ સુધરે એટલી જ પ્રક્રિયા પૂરતો હોય છે.
જ્યારે દ્વેષનું કારણ અભિમાન હોય છે અને ચોટ આપનારને તબાહ કરવાનું હોય છે.

કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ