અંતે જવું કયાં?

સ્વતંત્રતા અથવા આઝાદી એ ફક્ત શબ્દો રહી જતા હોય છે જ્યારે આપણે ગમતાંની સાથે જોડાવવા માટે અણગમા વિરુદ્ધ બાંગ પોકારીએ. એક સમય એવો આવિ જાય જ્યારે અણગમા માં ગમતો વસવાટ કરે. હવે જાવું ક્યાં?

ફક્ત પોતાની પોલીસી ધ્યાનમાં રાખી નિર્ણયો લેવાં જોઈએ. કારણકે અંતે તો તમારે પોતેજ પોતાને સાથ આપવાનો છે. અને ત્યાંથી સ્વતંત્ર થઈ જશો ક્યાં?

(ઉપરનાં શબ્દો રેફરન્સ વગરનાં છે એટલે જેને જે વિષયમાં આ વિચાર મુકવો હોય એને છૂટ. આ એક નિષ્કર્ષ છે.)

કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ