માનસિક અંધાપો

વધારે સમજી-વિચારી ચાલવા વાળાને અજીબ પ્રકારનો અંધાપો હોય છે.

તેઓ ફક્ત પરિણામ આપી જાણે છે અને અંધાપાને લીધે આવેલ આંનદ જોઈ નથી શકતાં એટલે માણવાની તક પણ ગુમાવે છે.

શાહબુદ્ધિન સાહેબ સાચું કહે છે ખરો આનંદ તો અવલોકનમાં જ છે. અને સમદ્રષ્ટિ અવલોકન ત્યારે જ શક્ય છે જ્યારે દિમાગના તમામ પ્રકારના દરવાજા ખુલ્લા હોય.

પૂર્વધારણાઓ એટલે જ એ અંધાપો.

કમલ.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ