तुर्किश कहावत
એક કહેવત મને ઘણી ગમી તો થયું કે, આપ બધાં સાથે શેર કરૂં. વ્યક્તિગત રૂપે એ કહેવતનાં શબ્દો ઘણાં કામ આવી શકે છે. જો લેવાય તો.
''अक्कल अगर भटक जाए तो उसका जमीर उसे वापस सीधे रास्ते पर ले आता है। जबतक आदमी का जमीर जिन्दा रहेता है तबतक आदमी हारता नहीं है।"
- तुर्किश कहावत
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો