ગાંધીજી, આંબેડકરજી અને દલિત મુદ્દો
ગાંધીજીની દલિત વર્ગ માટેની વિચારધારા જે સમજવા મળી અને એ જાણી દુઃખ થયુ. પરંતુ મારે એક વાત કરવી છે. મને સમજવાનો પ્રયત્ન કરશો.
જો પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજી પોતે "દલિત" ન હોત તો શું એમને દલિત વર્ગ માટે ઝુંબેશ ચલાવી હોત ?
જો તમારી પાસે મારા ઉપરના પ્રશ્નનો જવાબ ન હોય તો.... તો.... તો......
આપણાં માંથી કોઈને હક નથી એ બોલવાનો કે, ગાંધીજી એ દલિતો સાથે ત્યારે અન્યાય કર્યો.
જય હિંદ.
Kamal Bharakhda
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો