સાચી દિવાળી ?

કહેવાય છે કે, ભગવાન શ્રી રામ એ જ્યારે રાવણનું વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં એ સમય દિવાળી તરીકે ઉજવાયો હતો.

લોકોએ પોતાના ઘરોને દિવાઓથી જગમગાવ્યુ, જેથી લોકોમાં એવો મેસેજ પહોચે કે, જ્યારે જ્યારે રામ કામ કરે છે ત્યારે ત્યારે સમસ્ત અંધકાર માત્ર એક દિવાથી નાશ પામે છે.

એવી જ રીતે આપણી અંદરનો રામ જ્યારે જાગૃત થસે ત્યારે એ આપણી અંદર બેઠેલા અંધારા રૂપી રાવણનો ફક્ત એક સમજણ રૂપી દિવાથી નાશ કરશે.

ત્યારે જ તો સાચી દિવાળી મનાવી કહેવાશે.

Kamal Bharakhda

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો