ગુણીજન

જે ગુણીજનો સાચીવાત મોઢે-મોઢ કહેવાની તાસીર ધરાવતા હોય એને લોકપ્રિય થવા જેવી મામુલી ઘેલછા પણ નથી હોતી.

એને મન તો સત્ય એજ ઈશ્વર અને સત્ય એજ વાણી.

એને ન તો કોઈ આનંદ આપી શકે છે ન કોઈ દુઃખ આપી શકે. આવા ગુણીજન જેટલા બરછટ દેખાતા હોય છે એમનાં નીજી જીવનમાં તેઓ એટલા જ સંયમી અને સરળ હોય છે.

એવા તમામ ગુણીજનો ને દંડવત પ્રણામ અને જય શ્રી ગોપાલ.

#કમલમ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો