અંતે નિર્ણય એજ આધારે લેવાતો હોય છે!

કોઈપણ વિષય, વસ્તુ, વ્યક્તિ કે પછી વ્યવસ્થા,
એમનું સંપૂર્ણ થઈ જવું એ તો દુરની વાત છે પરંતુ મારા માનવા મુજબ, કોઈ એક જ નું સંપૂર્ણ થવું છે એવા 100% નિશ્ચય અથવા સંકલ્પ માત્રથી, વ્યક્તિને પોતાની હેસિયત ખ્યાલ આવી જતી હોય છે. બસ નિર્ણય એજ આધારે લેવાતાં હોય છે. અને વ્યક્તિ સફળ અને નિષ્ફળ એજ આધારે બનતો હોય છે.

કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ