શાસ્ત્રીય સંગીત, શાળાઓ અને ભારત

કેટલી ભારતીય શાળાઓમાં શાસ્ત્રીય સંગીત શીખવાડવામાં આવે છે?

અને કેટલા ભારતીયો, શાસ્ત્રીય સંગીત વિશે જાણે છે અને તેનો આનંદ લે છે?

જેમ ગણિત વિજ્ઞાન માં રસ હોય કે ન હોય પણ જો શીખ્યાં હોઈએ તો એ વિષયો જીવનભર સાથ આપે છે કોઈપણ ક્ષેત્રે!

એ મુજબ ભારતીય સંગીત એ ભારતીયની માનસિકતાને અનુરૂપ છે. એ જ સંગીત આપણને ફળદ્રુપ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે. આપણી માનસિક શક્તિઓ ને વિકસવામાં મદદરૂપ થઇ શકે છે.

કમલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો