અંતે જવું કયાં?

સ્વતંત્રતા અથવા આઝાદી એ ફક્ત શબ્દો રહી જતા હોય છે જ્યારે આપણે ગમતાંની સાથે જોડાવવા માટે અણગમા વિરુદ્ધ બાંગ પોકારીએ. એક સમય એવો આવિ જાય જ્યારે અણગમા માં ગમતો વસવાટ કરે. હવે જાવું ક્યાં?

ફક્ત પોતાની પોલીસી ધ્યાનમાં રાખી નિર્ણયો લેવાં જોઈએ. કારણકે અંતે તો તમારે પોતેજ પોતાને સાથ આપવાનો છે. અને ત્યાંથી સ્વતંત્ર થઈ જશો ક્યાં?

(ઉપરનાં શબ્દો રેફરન્સ વગરનાં છે એટલે જેને જે વિષયમાં આ વિચાર મુકવો હોય એને છૂટ. આ એક નિષ્કર્ષ છે.)

કમલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો