પ્રેમ અને શબ્દો



"શબ્દો અને લખાણ થી પ્રેરણા મળે એ ખરું! પણ પ્રેમ, લાગણી જેવી અનુભૂતિનો તો અનુભવ લેવા જેવો છે. અને એને માણીને હાથો હાથ આપવાની વસ્તુ છે. એને શબ્દોમાં આપીને વેડફાય નહીં. એને તો વેહવારમાં બાંધીને સાચવી લેવાય!"

- કમલ ભરખડા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો