શું અનામત ખરેખર ચોકલેટ સાબિત થઇ?



શું અનામત ખરેખર ચોકલેટ સાબિત થઇ? જેથી લડવાનું બંધ થાય? નાં અહીં પોતાને ન્યાય ન મળતા વર્ગ ને અનામત આપી બેસાડી દેવામાં આવ્યા એવું થયું. કારણકે એ વર્ગ ને ખરેખર જરૂરીયાત સામાજિક સમાનતાની છે. જે હજુ પણ મળી નથી. તો પછી અનામત એ કર્યું શું? આ બાબત શીખ સમુદાયે જે કર્યું હતું આરબ અને ઇસ્લામી સમુદાયની સામે લડવા માટે એવું કરવાની જરૂર હતી પોતાને દલિત સમજતા ભાઈ બહેનોને

- કમલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો