શું અનામત ખરેખર ચોકલેટ સાબિત થઇ?
શું અનામત ખરેખર ચોકલેટ સાબિત થઇ? જેથી લડવાનું બંધ થાય? નાં અહીં પોતાને ન્યાય ન મળતા વર્ગ ને અનામત આપી બેસાડી દેવામાં આવ્યા એવું થયું. કારણકે એ વર્ગ ને ખરેખર જરૂરીયાત સામાજિક સમાનતાની છે. જે હજુ પણ મળી નથી. તો પછી અનામત એ કર્યું શું? આ બાબત શીખ સમુદાયે જે કર્યું હતું આરબ અને ઇસ્લામી સમુદાયની સામે લડવા માટે એવું કરવાની જરૂર હતી પોતાને દલિત સમજતા ભાઈ બહેનોને
- કમલ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો